ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજયપાલ રાષ્ટ્રપતિ રાજય સરકાર કેન્દ્ર સરકાર રાજયપાલ રાષ્ટ્રપતિ રાજય સરકાર કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP