ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP