ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 244 આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 97 આર્ટિકલ – 244 આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આપેલ પૈકી એક પણ નહીં ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ રાજ્યસભા, લોકસભા લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ રાજ્યસભા, લોકસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? કાયદાના દ્વારા સમાન સંરક્ષણ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર આપેલ તમામ શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર આપેલ તમામ શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP