ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 47
આર્ટિકલ – 44
આર્ટિકલ – 46
આર્ટિકલ – 49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ?

લોકસભા અને રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ
લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ?

માંડલ કમિશન
રાણે કમિશન
દૂબે કમિશન
ગોપાલકૃષ્ણ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP