ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ રાહત નિયામક CEO-GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ સાચો દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ સાચો દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ તમામ માંથી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ તમામ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1971 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP