ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? ભોપાલ નાગપુર નૈનીતાલ કાનપુર ભોપાલ નાગપુર નૈનીતાલ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. દેશપાંડે ઘાટવાલી દલપતિ ગામુસ્તાહ દેશપાંડે ઘાટવાલી દલપતિ ગામુસ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP