ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગાડરિયા ટહેડિયા ગોપાલકો વાગડિયા ગાડરિયા ટહેડિયા ગોપાલકો વાગડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ મેયો લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 2, 4, 1, 3 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 2, 4, 1, 3 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ? સંયુક્તા જહાન આરા નુરજહાન ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) સંયુક્તા જહાન આરા નુરજહાન ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP