ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

30 એપ્રિલ, 1947
18 જાન્યુઆરી, 1947
16 ફેબ્રુઆરી, 1947
22 જુલાઈ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
આયોજન પંચ
લોકસભા
ગુજરાત વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-IV
પરિશિષ્ટ-III
પરિશિષ્ટ-VIII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___

સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો
રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો
ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP