ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-339
આર્ટિકલ-341
આર્ટિકલ–340
આર્ટિકલ-338 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ?

સર્વોચ્ચ અદાલત
સંસદ
લોકસભા
કેન્દ્રિય તકેદારી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ મેયો
લોર્ડ કર્ઝન
લોર્ડ મેકોલ
લોર્ડ જોટકાફે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના જોડકાં જોડો.
અ.
a. સમાનતાનો અધિકાર
b. નિઃશુલ્ક કાનુની સહાય
c. મૌલિક કર્તવ્ય
d. અશકત વર્ગોનું કલ્યાણ
બ.
1. આર્ટીકલ 51(A)
2. આર્ટીકલ 46
3. આર્ટીકલ 14
4. આર્ટીકલ 39 (A)

3, 4, 2, 1
3, 4, 1, 2
1, 4, 2, 3
4, 1, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP