ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-341 આર્ટિકલ-339 આર્ટિકલ–340 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ-341 આર્ટિકલ-339 આર્ટિકલ–340 આર્ટિકલ-338 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં વડાપ્રધાન નાણામંત્રીને રાષ્ટ્રપતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંયુક્ત યાદી સંઘની યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી સંઘની યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? વડાપ્રધાન ગૃહપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન ગૃહપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP