ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

27 ડિસેમ્બર, 1948
24 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1948
26 જાન્યુઆરી, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
એ.વી. ડાઈસી
આઈવર જેનીંગસ્
હેરોલ્ડ લાસ્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

સર્ટિઓરરી
કૉ-વોરન્ટો
હેબિયસ કોર્પસ
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

રાજ્યસભાના અધ્યક્ષ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP