ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટિઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે ? અન યાદી રાજ્યયાદી સંઘયાદી સમવર્તી યાદી અન યાદી રાજ્યયાદી સંઘયાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1991 1990 1992 1989 1991 1990 1992 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP