ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-41 (ક)
આર્ટિકલ-47
આર્ટિકલ-46
આર્ટિકલ-44 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ રીપન
લોર્ડ કલાઈવ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ વોરન હેસ્ટીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP