ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-47 આર્ટિકલ-46 આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-47 આર્ટિકલ-46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? 07 થી 18 વર્ષ 06 થી 14 વર્ષ 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ 07 થી 18 વર્ષ 06 થી 14 વર્ષ 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? એક પણ નહીં નાણામંત્રીને વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રીને વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP