ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -51(ક)
અનુચ્છેદ -47(ક)
અનુચ્છેદ -57(બ)
અનુચ્છેદ -50(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
કેન્દ્રિય કેબીનેટ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 333
આર્ટિકલ – 331
આર્ટિકલ – 330
આર્ટિકલ – 329

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP