ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 48 46 47 45 48 46 47 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP