ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 22-03-1949 14-03-1949 24-01-1949 26-11-1949 22-03-1949 14-03-1949 24-01-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/4 1/2 1/10 1/8 1/4 1/2 1/10 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? લાલ કૃષ્ણ અડવાણી બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 312 અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 અનુચ્છેદ 312 અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP