ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
હંસરાજ મહેતા સમિતિ
ડૉ.રંગરાજન સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

ચૂંટણી કમિશ્નરશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી
માન.રાજયપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -33
અનુચ્છેદ -31
અનુચ્છેદ -32
અનુચ્છેદ -30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP