Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 355
આર્ટિકલ – 357
આર્ટિકલ – 352
આર્ટિકલ – 353

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
મંત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
ડો. બાબાસાહેબ આંબેડકર
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP