ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 352
આર્ટિકલ – 355
આર્ટિકલ – 357
આર્ટિકલ – 353

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ?

ચાર વર્ગમાં
બે વર્ગમાં
પાંચ વર્ગમાં
ત્રણ વર્ગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP