GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકવિચાર મંચ
લોકભારતી
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પન્નાલાલ પટેલ
(b) ઝવેરચંદ મેઘાણી
(c) ઉમાશંકર જોષી
(d) રમણભાઈ નીલકંઠ
(1) ગંગોત્રી
(2) તુલસીક્યારો
(3) રાઈનો પર્વત
(4) મળેલા જીવ

b-4, c-3, d-2, a-1
c-2, a-3, d-1, b-4
a-2, d-1, b-3, c-4
d-3, b-2, c-1, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ?

આપેલ ત્રણેય સ્થિતિમાં
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
મોર સુંદર હોય તેથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP