ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? ભડલીગીત લોકગીત પ્રભાતિયું પદ ભડલીગીત લોકગીત પ્રભાતિયું પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ ભુપત વડોદરિયા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? લાભશંકર ઠાકર મકરંદ દવે સુરેશ જોશી જયંતિ દલાલ લાભશંકર ઠાકર મકરંદ દવે સુરેશ જોશી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP