ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. સલમા શરીફા ફાતિમા મરિયમ સલમા શરીફા ફાતિમા મરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ ધૂમકેતુ રા.વિ.પાઠક જયંત ખત્રી સુંદરમ્ ધૂમકેતુ રા.વિ.પાઠક જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? પ્રેમાનંદ દયારામ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ દયારામ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP