ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

મણિલાલ દ્વિવેદી
રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

પન્ના નાયક
બ. ત્રિભુવનદાસ લુહાર
બળવંતરાય ઠાકોર
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
મનની વ્યથા
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP