સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?

લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રાધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP