સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સાંગનેરી
સતીયા
બલારપુટી
બાલાસોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

પ્રભાવક ચરિત - કવિ સુભટ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP