Loading [Contrib]/a11y/accessibility-menu.js
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?
છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
કયા છંદની માત્રા 28 છે ?