બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? 4n 3n n 2n 4n 3n n 2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ? સંધિપાદ મૃદુકાય કોષ્ઠાંત્રિ વિહંગ સંધિપાદ મૃદુકાય કોષ્ઠાંત્રિ વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ? દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ ઉત્તર ધ્રુવ કોઈ પણ દક્ષિણ ધ્રુવ કોષીય ધ્રુવ ઉત્તર ધ્રુવ કોઈ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? ઉસ્નીયા પાર્મેલિયા આપેલ તમામ સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા પાર્મેલિયા આપેલ તમામ સ્ટ્રીગ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP