બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

કોષની સંખ્યાના આધારે
રંગસૂત્રની સંખ્યાને આધારે
વિભાજનના વિવિધ તબક્કાને આધારે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ?

મૃદુકાય
સૂત્રકૃમિ
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ?

ચલબીજાણુ
અંચલબીજાણુ
ચલબીજાણુ અને અંચલબીજાણુ
પલિધબીજાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?

3C, 1 - OH સમૂહ
IC, 1 - OH સમૂહ
IC, 3 - OH સમૂહ
3C, 3 – OH સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ?

1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ
4 μ અને 3 - 5 μ
2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ
0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP