બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઓરોકેરિયાનો સમાવેશ શેમાં થાય છે ?

અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
દ્વિદળી
ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સહઘટક એટલે શું ?

અકાર્બનિક ઘટકો
ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ
આપેલ તમામ
એપોએન્ઝાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે ?

ભાજનાન્તિમ અવસ્થાએ
પૂર્વાવસ્થા
G2 તબક્કા
S તબક્કા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ?

અપત્યપ્રસવી
અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી
અપત્યઅંડપ્રસવી
અંડપ્રસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP