બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ?

નાઈટ્રોજન બેઈઝ
શર્કરા
ગ્લિસરોલ
ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો:

પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા
ભાજનતલ - અંત્યાવસ્થા
દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા
બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એન્થોસિરોસમાં કઈ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે ?

લિંગીપ્રજનન
કુડમલી
અવખંડન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ?

દાર્જિલિંગ
દેહરાદૂન
પેરિસ
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા કોષમાં કોષદિવાલ, રંજકકણ અને મોટી રાજધાનીઓ આવેલ છે ?

વનસ્પતિકોષ
પ્રાણીકોષ
વનસ્પતિકોષ અને જીવાણુ
જીવાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP