GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ?

વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૧૦ Km
૧૫ Km
૭ Km
૨૦ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

સુદર્શન તળાવ
મલાવ તળાવ
એક પણ નહિ
મુનસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ?

અંદમાન નિકોબાર
પોંડિચેરી
લક્ષદ્વીપ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP