Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 4 અગ્નિ - 2 અગ્નિ - 3 અગ્નિ - 5 અગ્નિ - 4 અગ્નિ - 2 અગ્નિ - 3 અગ્નિ - 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 150 250 240 260 150 250 240 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી ચિનુ મોદી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ મીરાં પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? મહિલા બેંક નર્મદા બોન્ડ સરસ્વતી બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ મહિલા બેંક નર્મદા બોન્ડ સરસ્વતી બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ જ્ + ગ ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ જ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP