Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
નવલિકા
કાવ્યસંગ્રહ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
વિસળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP