Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પારકી આશા સદા નિરાશ
સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પોતાના જ વિરોધમાં આવવું
કંઈ લેવા દેવા નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

રમણલાલ સોની
કવિ ખબરદાર
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“દાંતે તરણું લેવું” એટલે

આપેલ તમામ
હાર કબુલ કરવી
દીનતાથી શરણે જવું
અતિશય લાચારી બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP