Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

કંઈ લેવા દેવા નહિ
સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પારકી આશા સદા નિરાશ
પોતાના જ વિરોધમાં આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

ગાંધીજી
રમણલાલ સોની
કવિ ખબરદાર
મહાદેવભાઇ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP