બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

નુપૂરક
મૃદુકાય
શૂળચર્મી
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP