કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કેવલકુમાર શર્મા આનંદ પ્રકાશ અરવિંદ રાય ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા આનંદ પ્રકાશ અરવિંદ રાય ઉત્પલકુમાર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?1. કુટુંબ મંગળ 2. ધર્મ મંગળ 3. લગ્ન સાગર 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 માત્ર -1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ અકસ્માત દિવસ' ની થીમ શું છે ? એક પણ નહીં First Responders Life is a family Part Life is not a Car Part એક પણ નહીં First Responders Life is a family Part Life is not a Car Part ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેન્શન બ્રિજ (ડોબરા - ચાંઠી બ્રિજ)નું ઉદઘાટન કરવામાં આવ્યું ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP