GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

એમ.એન.રાય
કાર્લ માર્ક્સ
કીશોરલાલ મશરુવાળા
નરહરિ પરિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

કલેકટર
વિકાસ કમિશ્નર
રાજય ચૂંટણી આયોગ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

ગટર વેરો
જકાત વેરો
ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
મકાન વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP