GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? ગલકા કોબીજ તરિયાં કંકોડા ગલકા કોબીજ તરિયાં કંકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Why ___ you ___ your time on whatsapp everyday ? are, west do, waste have, waste do, west are, west do, waste have, waste do, west ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર પિયત નિયંત્રિત કરી શકાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર પિયત નિયંત્રિત કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત. ચાફા દાહોદ પીળા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 ચાફા દાહોદ પીળા ગુજરાત ચણા-2 ગુજરાત ચણા-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ? ઈન્દુલાલ યાજ્ઞિકે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ રસિકલાલ પરીખે ઈન્દુલાલ યાજ્ઞિકે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ રસિકલાલ પરીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP