સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ
મહાત્મા ગાંધી
અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1948
વર્ષ 1946
વર્ષ 1942
વર્ષ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP