Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 600 ગુણ 420 ગુણ 500 ગુણ 720 ગુણ 600 ગુણ 420 ગુણ 500 ગુણ 720 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સાચી જોડણી જણાવો. અદભૂત મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત અદભૂત મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અરવલ્લી પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ? ઝાકીર હુસૈન ફૈયાઝ ખા અલ્લારખા રોનુ મજમુદાર ઝાકીર હુસૈન ફૈયાઝ ખા અલ્લારખા રોનુ મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ? રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ? માધવસિંહ સોલંકી ધનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ધનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP