સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.156 ઈ.સ.56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 16 10 21 15 16 10 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ મયૂરશતક - મયૂર ભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ મયૂરશતક - મયૂર ભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ સરદાર પટેલ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે ? ગાંધીનગર જૂનાગઢ અમદાવાદ વડોદરા ગાંધીનગર જૂનાગઢ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને કલેકટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને કલેકટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP