Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણની કઇ કલમમાં મુળભુત અધીકારો દર્શાવવામાં આવેલ છે ?

કલમો-12 થી 20
કલમો-12 થી 27
કલમો-12 થી 22
કલમો-12 થી 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
પલ્લવ વંશ
ચોલ વંશ
ચંદેલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.
ખૂની છે.
કોઇપણ ગુનો કરતો નથી.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP