ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ જરથોસ્તી માસ શબ ચાંદ્રમાસ રોજ જરથોસ્તી માસ શબ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ? પુષ્પાબેન મહેતા હંસાબેન મહેતા દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા પુષ્પાબેન મહેતા હંસાબેન મહેતા દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP