ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? નડિયાદ કરમસદ એક પણ નહીં ઝાલાવાડ નડિયાદ કરમસદ એક પણ નહીં ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? વિધવા પુનઃલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા લખનૌ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભર્તુહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ભર્તુહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP