ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

ચાંદ્રમાસ
શબ
રોજ
જરથોસ્તી માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1911
ઈ.સ. 1895
ઈ.સ. 1901
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

પ્રથમ કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
બકસરનું યુદ્ધ
તૃતીય કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

સૈયદ અહેમદ ખાન
રામશાહ તૌમર
અલી આસફખાન
માનસિંહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાર મિનાર : અક્બર
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP