ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

ચાંદ્રમાસ
જરથોસ્તી માસ
શબ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

માસ્કી અને ગુર્જરા
મેહશૈલી અભિલેખ
પ્રયાગ પ્રશસ્તિ
કલસી અભિલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

દાદાભાઈ નવરોજી
બી.એસ.મીન્હાસ
એમ.એલ. દાંતવાલા
પી.ડી. ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP