નફો અને ખોટ (Profit and Loss)
અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.

6 : 4 : 5
3 : 2 : 2
9 : 6 : 10
સ૨ખા ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

52 નારંગી
90 નારંગી
21 નારંગી
15 નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP