Talati Practice MCQ Part - 1
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીયા
બાળ ગંગાધર તિલક
એની બેસન્ટ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
શિવકુમાર જોષી
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

હરિણી
મંદાક્રાંતા
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP