Talati Practice MCQ Part - 1
રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ?

ભાગ 18
ભાગ 20
ભાગ 17
ભાગ 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નરસિંહ મહેતા
દયારામ
નર્મદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
વણસેલા સંબંધ
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
નાહકની વહોરેલી પીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP