Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 352
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા ?

પુરુષોતમદાસ ત્રિકમદાસ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP