Talati Practice MCQ Part - 1
યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

કથકલી
ભરતનાટ્યમ
ઓડિસી
કથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે ?

પશ્ચિમ બંગાળ
જમ્મુ-કાશ્મીર
તમિલનાડુ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP