Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

દલપતરામ
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

20
30
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

કથકલી
કથક
ભરતનાટ્યમ
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ?

પંચમહાલ
ગિર-સોમનાથ
નવસારી
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP