Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

દલપતરામ
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
10 વસ્તુની પડતર કિંમત 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો /ખોટના % જણાવો.

11(1/9)% નફો
10% ખોટ
11(1/9)% ખોટ
10% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

સ્નેહાધીન
વનવાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP