Talati Practice MCQ Part - 1
વાતાપિકાંડ બિરુદ કોણે ધારણ કર્યુ હતું ?

નરસિંહ વર્મન પ્રથમ
રાજરાજ પ્રથમ
પૃથ્વીરાજ ચૌહાણ
રૂદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

વિસલદેવ
ભીમદેવ ત્રીજો
કુમારપાળ
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

હરિહર ભટ્ટ
નાથાલાલ દવે
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP