Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

સુરેશ જોષી
અનિલ જોષી
રાજેશ વ્યાસ
હસમુખ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
સુરેશ દલાલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP