Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 21
કલમ 23
કલમ 22
કલમ 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

કરાડી
રાસ
બાદલપુર
અસલાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

એડવર્ડ જેનર
જ્યોર્જ ડનલોપ
કિશ્ચન બનાર્ડ
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

સરદાર પટેલ
એની બેસન્ટ
મદન મોહન માલવીયા
બાળ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP