Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

પાટણ
કચ્છ
ભાવનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A તથા B કોઈ કામને અલગ-અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યુ પછી B કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય A 10 દિવસમાં પૂરું કરે છે. તો B એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે ?

16 દિવસ
6 દિવસ
12 દિવસ
8 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય
નાનક
સૂરદાસ
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

વિરોધાભાસ
અન્યોક્તિ
રૂપક
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP