Talati Practice MCQ Part - 2
વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી

કુંવરથી રડી પડાયું
કુંવરથી રડી પડાય છે.
કુંવર રડશે નહીં
કુંવર રડી પડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
ક. મા. મુનશી
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચાલુક્ય વંશ
ચોલ વંશ
પાંડ્ય વંશ
ચેર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

30 મીટર
25 મીટર
40 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ચિનુ મોદી
ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP