Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

માતૃહૃદય
શ્રણ્વંતુ
મહાપ્રસ્થાન
લખમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-A
વિટામિન-D
વિટામિન-C
વિટામિન-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અખંડ સૌભાગ્યવતી
અવિકારી
અન્નપૂર્ણા
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

8 મીટર
6 મીટર
3 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP