Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

લખમી
મહાપ્રસ્થાન
શ્રણ્વંતુ
માતૃહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો : ખપ

ઉપયોગી
બિનજરૂરી
બિનઉપયોગી
અનુપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

ચૂંટણીપંચ
વસ્તી ગણતરી કમિશન
રાષ્ટ્રપતિ
પરિસીમન આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP