Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

પ્રીતમ
ખબરદાર
મધુરાય
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

કનિષ્ઠ
પરાકાષ્ટા
શ્રેષ્ઠ
વિશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી
જયંત પાઠક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP