Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CAG કયારે સેવા નિવૃત થાય છે ?

6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP