Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટિયા
મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

મોતીભાઈ અમીન
નર્મદ
ઉમાશંકર જોશી
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અલ્લાબેલી
અખોવન
આપઘાત
બધા સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP