Talati Practice MCQ Part - 3
ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

બાબુભાઈ પટેલ
સુરેશભાઈ મહેતા
ચિમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

લાહોર
લંડન
અમૃતસર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–47
અનુચ્છેદ–48
અનુચ્છેદ–45
અનુચ્છેદ–40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

4 સેમી
1 સેમી
3 સેમી
2 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP