Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

મહી
સાબરમતી
તાપી
બનાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
ગુણવંતરાય આચાર્ય
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ?

સુરેશ જોષી
સ્વામી આનંદ
ચુનીલાલ મડિયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP